આવો, આપણે યુગસર્જક સાહિત્યકાર સુરેશ જોશીને 101મા જન્મદિવસે શુભેચ્છાઓ આપીએ
યુગસર્જક સાહિત્યકાર સુરેશ જોશી – વાગીશ્વરીનું કર્ણફૂલ
પરિકલ્પના, અભિનય, નિર્માણ: શોભિત દેસાઈ
દિગ્દર્શન: સંજય વી. શાહ, શોભિત દેસાઈ
સ્વર-સંગીત: રજત ધોળકિયા
રવિવારે સવારના: 1130વાગે (ન્યુ યોર્ક સમય)
તમારે ફક્ત નીચેની લિંક પર ક્લિક કરવાનું રહેશે:
https://youtu.be/qfYPLQn0hk0
આશાછે કે આપસૌને ખૂબ ગમશે અને આપનો સહકાર મળી રહેશે તો બીજા ઘણા કાર્યક્રમોનો લાભ માણી શકાશે.
